ધરમપુરમાં રૂ. ૧.૧૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર લાઈબ્રેરીનું ભૂમિપૂજન રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયું
રસ્તો કે નાળાના કામને બદલે દરેકે દરેક લોકોને સામૂહિક ફાયદો થાય તેવા કામ કરીશુ તો જિલ્લા વિકાસમાં શ્રેષ્ઠ ફાળો આપી શકીશુઃ– નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ધરમપુર...