ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ RDSS હેઠળ ડિજીવીસીએલના રૂ. ૩૨૪.૯૭ કરોડના કાર્યોનો શુભારંભ કરાવ્યો
ગામોમાં ૨૪ કલાક વીજળી મળતી રહે તે માટે સરકારે જ્યોતિગ્રામ યોજના શરૂ કરી :- મંત્રીશ્રી કનુભાઇ સરકારે પર્યાવરણની રક્ષા માટે સોલાર પોલીસી અને રીન્યુએબલ એનર્જી...