રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરમપુરમાં રૂ. ૧.૧૫ કરોડના ખર્ચે નિર્માણ થનારા પુસ્તકાલયનું તા. ૨૩ ઓક્ટો.એ ખાતમુહૂર્ત કરાશે
રીન્યુએબલ એનર્જી – સોલાર રૂફ ટોપનો ૬ – KVAના પ્લાન્ટની સુવિધા, CCTV કેમેરા અને ફાયર સેફટીની સુવિધા પણ હશે:– સ્ટાર મીડિયા ન્યૂઝ બ્યુરો, વલસાડ:- ધરમપુર